૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017
પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.
Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
શબ્દ અને અર્થ વાળી વાત ગમી.
LikeLiked by 2 people
આભાર સર.
LikeLike
શબ્દ અર્થ સાપેક્ષ-સાદા શબ્દો, મૂળ અર્થ કાંઈ અલગ, સાંપ્રત અર્થ કાંઈ અલગ….
શબ્દ સારા કે નઠારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે ! -ભરત ત્રિવેદી
આ એવા શબ્દો છે કે જે પેદા થયા ત્યારે કોઈ એક અર્થ હતો પણ કાળક્રમે કંઈક અલગ અર્થમાં જ પ્રચલિત થયા છે. ખલનાયક એટલે નાયકનો વિરોધી પણ ખલનાયકનાં મતે નાયક જ ખલનાયક હોય છે. કોણ ખલનાયક છે? ગુજરાતી લેક્સિકોન અનુસાર ખલનાયક એટલે દુષ્ટ માણસ, હરામખોર માણસ, વિલન પુરુષ. પણ વિલનનો મૂળ અર્થ થતો હતો ‘ખેતમજૂર’. લેટિન ભાષામાં ‘વિલા’ શબ્દ છે જેનો અર્થ થાય છે ગામડાનું ઘર. ચૌદમી સદીમાં કૃષિ ક્ષેત્રે આજે છે એવા આધુનિક સાધનો નહોતા. કૃષિ ક્ષેત્રે ખેતમજૂર જ સઘળું કામ કરતા. એ બધા વિલન કહેવાતા. સ્વાભાવિક છે કે આ બધા મજૂરો ગરીબ હતા. પૈસા હોય નહીં એટલે તેઓ વિશ્વાસપાત્ર નહોતા ગણાતા. ગુના કરવા માટે એમની પાસે કારણ હતું. સદીઓ પછી આ શબ્દ એવી રીતે તબદિલ થયો કે આજે પૈસાદાર ગુના કરે છે અને એ વિલન કહેવાય છે. પ્રશ્ન પાછો એનો એ જ છે. વિલનનો અર્થ, તમે હીરો કોને ગણો છો? એની ઉપર આધારિત છે. વિલનનો અર્થ સ્વતંત્ર નથી. સાપેક્ષ છે.
આ ફ્લુ- ઇન્ફ્લુએન્ઝાનું હુલામણુ નામ! મૂળ લેટિન શબ્દ ‘ઇન્ફ્લુયર’. ઇન એટલે અંદર અને ફ્લુયર એટલે વહેવું. વૈજ્ઞાનિક સંશોધન બતાવે છે કે વાઇરસ પોતે મરતા નથી. માણસોને મારે છેઅને બીલ ગૅટસ ને આનંદ થાય છે કે વૅકસીન માટે દાન કરેલી રકમ અનેક ઘણી વધી !
3.ગુજરાતીમા અપનાવેલો શબ્દ હેઝાર્ડ એટલે સંકટ, ભય, જોખમ, આકસ્મિક ઘટના. પણ એનો મૂળ અર્થ કાંઈ અલગ હતો.હેઝાર્ડ એટલે જૂગટું રમવાનાં પાસા. મૂળ ફ્રેન્ચ શબ્દ ‘હેસાર્ડ’ જેનો અર્થ થાય પાસાથી ખેલાતી કોઇ પણ રમત. સ્પેનિશ શબ્દ ‘અઝાર’ એટલે પાસો અવળો પડ્યો હોય તેવી બદનસીબી. જ્યોફ્રી ચૌસરે હેઝાર્ડ રમતની વાત લખી અને હેઝાર્ડ નો અર્થ જોખમ થયો પણ હાલ હેઝાર્ડ શબ્દ બોલતા બેલજીયમના ફુટબોલ પ્લેયરની કિક યાદ આવે!
અમારા સુ શ્રી રજુલબેને પરિચય કરાવ્યો કે અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા પછી બેચ્લર ઓફ જર્નાલીઝમ અને માસ કોમ્યુનીકેશન ની તાલિમ લઇ કારકિર્દી ની શરુઆત કરી. જો કે આ તબક્કે તેઓ એટલે કે ભણતા ભણતા પણ સહ તંત્રી કે તંત્રી તરીકે કાર્યરત તો હતાજ.— લેખનની શરૂઆત ૧૯૯૨-૯૩થી… જનસત્તા-લોકસત્તા માં વેપાર સિવાયના લગભગ તમામ વિષયો પર લેખો.— એ કામગીરી ત્યારબાદ ગુજરાત ટાઈમ્સ (યુકે), સમભાવ (અમદાવાદ), દિવ્ય ભાસ્કર , ગુજરાત ગાર્ડિયન માં પણ ચાલુ રહી. ૨૦૦૮થી લગભગ ૧૫ પુસ્તકોના અનુવાદ. એવા ઑલરાઉંડર મા શ્રી અલકેશ પટેલને નાચીજ ને શાબ્દિક વંદન
LikeLiked by 2 people
આભાર.
LikeLike
Khub saras
LikeLiked by 2 people
આભાર સંગીતાબેન.
LikeLike
શબ્દ ની શક્તિ, શબ્દ ના ઉપયોગ, શબ્દ વિના પણ વ્યક્ત થતા ભાવ અંગે ગહન ચિંતન કરાવતો લેખ ખૂબ ગમ્યો.
અભિનંદન
LikeLike
શબ્દ બોલાય અને સમજાય કાંઈક અેવું ઘણીવાર બને છે. ત્યારે આપણે કહેવું પડે છે કે મારા કહેવાનો એ મતલબ નહોતો.
શબ્દની વાત પરથી મારા કાવ્યની થોડી પંકતિ યાદ આવે છે.
“શબ્દને મૌન હોય એમ પણ બને
અને વળી શબ્દથી કોઈ ઘવાય એમ પણ બને
કદી બને એવું, બને શબ્દ નિઃશબ્દ
સાથ જો હો પ્રિયજન તો
બસ બોલતી રહે આંખો અને
મૌન બને શબ્દ !!”
LikeLiked by 2 people
ક્ષમતા યુધ્ધે!
શાંતિનો સંદેશ તો-
મળે શબ્દોમાં!
• ‘ચમન’
LikeLiked by 3 people
અલકેશભાઈ ખુબજ સરસ.
શબ્દ વીના મનના ભાવથી વાત સમજાય પરંતુ આ ભાષાની સાથે શબ્દો તો જોડાયેલા છે, હોઠ સુધી આવ્યા નથી મનની અંદર તો શબ્દો રહેલા છે.સામેના માણસના કોઈ પણ ભાવ હોય, તે ભાવ આપણે તો શબ્દોમાં જ સમજીએ છીએ. મૌનની ભાષા હોય, આંખોની ભાષા હોય, તેને સમજવા માટે શબ્દો તો જોઈએ .
શબ્દની સાથે ભાવ ઉમેરાય ત્યારેજ તે શબ્દોની તાકાત અને નબળાઈ જણાઈ આવે.મનના ભાવોને કારણે જ જાણે શબ્દની ઉત્પતી થાય છે એવું નથી લાગતું. મનની અંદર સારા ખોટા વિચારો આવે આ વિચારો પ્રમાણે ભાવ પેદા થાય, અને શબ્દોનું સર્જન થાય.
વાહ રે ઈશ્વર, માણસનું શું જોરદાર દિમાગ બનાવ્યું છે !
LikeLike