૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017

પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.

Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
ઘરથી કબર સુધીના, ક્રીબથી કોફીન સુધીના અને શ્વાસથી ઉચ્છવાસ સુધીના પડાવોમાં કલ્પનાતિત ઘટનાઓ બનતી હોય છે.
શક્ય છે પોતાની રીતે જીવન જીવ્યા હતા એ નવીનભાઈએ પોતાનો અંતિમ શ્વાસ પણ આપમેળે નક્કી કરી લીધો હશે.
ક્યાંક કોઈ આશ છેલ્લા શ્વાસની સાથે જોડાઈને ટકી ગઈ હશે જે પરિપૂર્ણ થશે એવો વિશ્વાસ ઊંડે ઊંડે થયાની સાથે માયા સંકેલી લીધી હશે.
મૃત્યુની અમાનત જેવી જીંદગીના આ છેલ્લા લીસોટાને તેજ લીસોટો જ કહી શકાય.
LikeLiked by 1 person
આપે શબ્દોથી જ આખું કેનવાસ વિવિધ રંગે ભરી દીધું. વાંચવાની મજા પડી.
LikeLiked by 1 person
સરસ શબ્દો સાથે અંત અવર્ણીય વાંચવા મળ્યો!
LikeLiked by 1 person
સાચે જ મૃત્યુ ને કોણ સમજી શક્યુ છે. તમારી ભાષા, ભાવના સરસ. વાચવાનું ગમ્યું.
LikeLiked by 1 person
વાહ દેવિકાબેન! હ્રદયસ્પર્શી લેખ…હ્રદયની લાગણીઓને કાગળ પર વહેતી કરવાની તમારી કળાને મારા ખુબ વંદન! સરસ્વતીદેવીના આર્શિવાદ!🙏
LikeLiked by 1 person
સાસના સુજ્ઞ આપણાજ સભ્યો આપના આ સરસ લખાણ માટે પ્રતિસાદ પુરતા કેમ દેખાતા નથી? શ્રીરામ! શ્રીરામ!
LikeLike
બધાં વાંચે છે. પ્રતિભાવ આપવો જ એવું જરૂરી નથી ને? અનુકૂળતા મુજબ સૌ જણાવતા રહે છે.
LikeLike
“એમનાં થી જુદા પડ્યા ત્યારે ખબર પડી
મૌત શું ચીજ છે એની જ્યારે અસર પડી
જીંદગી તો તે હતી જે આપની સંગે માણી
દુશ્મન ની શાયરી ને નવીન તમારી કદર મળી”
ફક્ત ૩ મુલાકાત માં જીગરી દોસ્ત બની જવાનો જાદુ તો માત્ર નવીન ભાઈ પાસે જ હતો.
બેના આપનું લખાણ જાણે નજર સમક્ષ કોઈ ફિલ્મ નો સીન ચાલતો હોય તેમ નવીન ભાઈ નાં અંતિમ સમય ને હુબહુ રજુ કરી ગયું.
લેખ વાંચી ને નયન છલકાઈ જાય એજ લખનાર ની તાકાત
દર્શાવે છે.લેખન માટે તથા શૈલી માટે અભિનંદન.
આંખ છલકાવી તે માટે દિલથી દાદ.
આવીજ સચોટ વાનગીઓ પીરસતા રહો એ માટે ઇશ્વર ને પ્રાર્થના.
્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્
.
LikeLiked by 1 person