૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017
પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.
Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
બહુ જ સરસ. આવા બહુમુખી પ્રતિભાના ધની એવા નવિન ભાઈ ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી
LikeLiked by 1 person
ૐ શાંતિ..🙏
LikeLike
ૐ શાંતિ..આપ ધીરજ રાખો…શ્વાસ જ ખૂટયા તો શું કરવાનું !
LikeLiked by 1 person
દેવિકાબેન,
નવિનભાઈની શબ્દાંજલિના આપના શબ્દો ફૂલની સુગંધ જેમ મહેકી રહ્યા છે.
આ શબ્દાંજલિના શબ્દોની ફોરમ નવીનભાઈના આત્માને ચિરંજીવ શાંતિ આપશે એ
નક્કી છે.
એમના આત્માની ચિરંજીવ શાંતિ માટે મારી અને મારા પરિવારની પ્રાર્થના.
આભાર સાથે,
ચીમન પ્ટેલ ‘ચમન’
૨૨સપ્ટે’૨૦
LikeLiked by 1 person
Power of expression, description & mirrorise the actual picture of person & personality is only you can paint in such a expressive way. By reading this I felt “ સ્મુતિના પડળો હવાના ઝોકાની જેમ ફરીને સંગ્રહ બંધ થઈ ગયો પણ પુર્ણવિરામ નહી હોય”
LikeLiked by 1 person
🙏🏻🙏🏻🙏🏻ૐ શાંતિ .
LikeLike
સરસ. નવિનભાઇ વિષે ઘણુ નવું જાણવાનું મળ્યું.
આજે સાંજે ભજન પછી હું આ બોલવા ઈચ્છું.
નવિનભાઇ તમે, વિદાય લઈ ગયા;
કુટુંબમાં બધાં, વ્યથિત થઈ ગયાં.
સ્નેહે સાચવ્યાં, સૌ કુટુંબીજન;
હેતે બધાં કરે, તમારું સ્મરણ.
તમારું મંતવ્ય જણાવશો.
ભાવના.
LikeLiked by 1 person
સૌ મિત્રોનો અમારા દુઃખમાં સહભાગી થવા બદલ આભાર અને મનથી નમન..
LikeLike
સમયને સાચવી લઈ સરસ પ્રત્યુત્તર.
LikeLike
બહેને પોતાના વ્હાલસોયા ભાઈની યાદમાં પોતાના દિલની વાત લખીછે. જે વાંચતાં વાચકની પણ આંખભીની થઇજાય. ઓછા બોલા, હંમેશાં મરક મરક હસતા નવિનભાઇ ની છબી નજર સામે દેખાયા કરેછે. એનની ગેરહાજરી તેમનાં સંસર્ગમાં આવેલા બધા જ ને સાલસે.
LikeLiked by 1 person
દેવિકાબેનઃ
ભાઇ પ્રત્યેનો તમારો અદ્ભુત પ્રેમ અને ભાઇ ની જીવન સરિતા નુ આબેહુબ વર્ણન ફક્ત તમારા જેવી પ્રતિભાશાળી કવયિત્રી જ કરી શકે. મારા નવિનભાઇ સાથેના સહવાસ દરમ્યાન બે ત્રણ વસ્તુઓ મેં વ્યક્તિગત અનુભવી તે રજુ કરુ છુ.
સ્વભાવના ખુબ જ નિખાલસ અને સરળ વ્યક્તિત્વ. તેઓ એટલાબધા ભોળા હતા કે કોઇ ફક્ત એમને પુછે કે તમે કેમ છો, તો દિલ ખોલી ને તેમની આત્મકથા (આત્મપ્રશંસા ન્હી) કહેવા બેસી જાય. સેન્સ ઓફ હ્યુમર ચરમ સીમા એ.તેઓ ની એક ખાસિયત એ કે પારકાની નબળાઈ કે મુર્ખાઈ ઉપર હસવાને બદલે પોતાની જ નબળાઇ અને મુર્ખતા ઉપર હસતા.
આવાતો અસંખ્ય ઉદાહરણો આ વસમી વિદાય સમયે યાદ આવે છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાસ્વત સાંતિ આપે અને કુટુમ્બીજનો ઉપર આવી પડેલી આપતિ નો સામનો કરવાની શક્તિ અર્પે એજ અભ્યર્થના.
LikeLiked by 1 person
શું લખું ? પાંપણો ભીની છે મારી,
વાચા ખામોશ છે અને ઋદય વાતો કરે છે.
LikeLiked by 1 person
ખરેખર તો આ તમારી નવિનભાઈ તરફની લાગણી અને તમે આજ સુધી એમની સાથે વિતાવેલા સમયની મીઠ્ઠી યાદો છે.
આ શબ્દાંજલિથી અધિક કહું તો સ્મરાંજલિ છે, હ્રદયાંજલિ છે.
આજે નવિનભાઈની ઘણી બધી ભૂતકાળની અજાણી વાતો વાંચી ત્યારે એમ થાય છે કે એમની પાસે કદાચ આર્થિક સદ્ધરતા જેવું નક્કર કશું નહીં હોય પણ આત્મવિશ્વાસની મોંઘી મૂડી હતી જેના પર જીવનપર્યંત એમણે સંબંધોનું વાવેતર કર્યું .
આમ વિચારું તો એમને રૂબરૂ મળવાનું તો થયું નહોતું. તમારી પાસેથી સાંભળેલી વાતો અને નવિનભાઈ સાથેની ફોન પર બે-ચાર વાર થયેલી વાતોથી જે કોઈ પરિચય થયો એ જ બસ પણ એટલા થોડા સમયમાં પણ મને એમના લાંબા અરસાના અનુભવોની વાત જે રીતે કરતાં હતા એ પરથી એમના ઉત્સાહ- ખંત, મિલનસાર પ્રકૃતિ અને વાચાળતાનો અનુભવ થયો છે. એ કહેતાં કે એમની પાસે પુસ્તકોનો અઢળક ખજાનો છે પણ એના કરતાંય મને લાગે છે કે એમની પાસે યાદોનો, વાતોનો ખજાનો ઘણો વિશાળ હતો.
એ મઝાના માણસ છે એવી એક ક્યારેય ન ભૂલાય એવી મનમાં યાદ રહેશે.
LikeLiked by 1 person
દેવિકાબહેન,
કોઈ ચમત્કાર થાયને સઘળું સારૂં થઈ જાય એ પ્રાર્થના સહુની હતી.
નાટકના જીવ નવીનભાઈ એમની આવી અવસ્થામાં પણ નાટક ભુલ્યાં નહોતા. હજી દસ દિવસ પહેલાની વાત છે, કોકીબહેનને ત્યાં એમને મળબા ગયા અને નવીનભાઈ વોકર લઈને બેકયાર્ડમાં અમારી સાથે બેઠા. વાતો શરૂ કરી અને અસલ રંગ એમના ચહેરે છલકી રહ્યો. ક્ષણભર લાગ્યું કે નવીનભાઈને તો કશું થયું જ નથી. હસતાં હસતાં કહે ” અરે હું તો વોકર વગર પણ ચાલી શકું છું પણ નાટક કરવું પડે”
આ ઝિંદાદીલી સહુને છેતરી ગઈ, અચાનક નાટકનો પડદો પાડી દીધો.
મન માનવા તૈયાર નથી, લાગે છે હમણા બેલ વાગશે અને નવીનભાઈ આવી સોફામાં બેસી પોતાની લાક્ષણિક છટામાં પોતાના ખજાનામાં થી કોઈ પ્રસંગ નુ વર્ણન કરવા માંડશે અને અમે એમના હાવભાવ જોવામાં મગન.
ઉપર જઈને નવીનભાઈએ નવું નાટક લખવાનુ શરૂ કરી દીધું હશે, આપણા પાત્રો પણ વિચારી લીધા હશે, મળશું ત્યારે આપણી સ્ક્રીપ્ટ આપણા હાથમાં પકડાવી દેશે. નાટકનો જીવ નાટક વગર થોડો રહી શકે.
આપણને રડતાં મુકી એ ઉપર બધાના ઈન્ટરવ્યુ લેવામાં બીઝી થઈ ગયા હશે.
LikeLiked by 1 person
KHUB SUNDER SHRADHHANJALI -. NAT MASTAKE – NAVINBHAI NA DIVYATMA NE ASHRU BHARI ANJALI . VANDAN SAH JAI SHRRE KRISHNA.
LikeLiked by 1 person
Devikaben, pl. accept our heartfelt Condolences, Your Shabdanjali, brought tears to my Eyes. I will call you Later. Stay Strong and give Strength to your Family members.Om Shanti.
LikeLiked by 1 person
બહુમુખી પ્રતીભા અને બહુરંગી વ્યક્તીત્વ ધરાવતા મીત્ર નવીનભાઈને ભાવાંજલી… 🙏
LikeLiked by 1 person
Devikaben, Thanks for writing such a touching eulogy! Lot of detail and depth – perhaps many of us in close family may be learning for the first time. I liked the line – He never escaped radius of his own life experiences. I had heard of his struggles at early age and your closeness to him through Sangita.
His often reciting hey Ram.. hey Ram was expression of aversion and animosity towards hypocrisy. As I have noted earlier, he was a carefree spirit who did not care about social norms and rituals. He wanted to live his life on his own terms, and to some degree he was able to. You two sisters took care of him.
Last week, I asked him – Navinbhai – Any regrets in life! Even though, he was tired and had his eyes closed, I saw a smirk on his face when he replied – Not that I can recall. I asked him – do you believe in God? His response – not in Murti puja. After a pause, he added – but there is some supreme power for sure. I knew, he had submitted himself.
Thanks for sharing!
Amit
LikeLiked by 1 person
Thank you, Amitbhai.
LikeLike
નવિનભાઈની સ્મૃતિઓને વંદન.
LikeLiked by 1 person