૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017
પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.
Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
નીલમબેન આપે માનવીને કોઈ ના વાંચી શકે, નાપામી શકે,
માનવી તો વણઉકેલ્યો વેદ છે. કહ્યું છે અને આ વણ ઉકેલ્યા વેદને શબ્દની ચાવીથી ઉઘાડી શકાય છે. આપણા શબ્દમાં એ તાકાત હોવી જોઈએ.
આ વાત એકદમ સાચી છે. “શબ્દ” ઉપર લખેલા મારા એક કાવ્યની પંક્તિઓ પણ અહીં રજુ કર્યા વગર રહી શકતી નથી.
“પહોંચે માનવી ઉન્નતિના શિખરે
બસ એક શબ્દ થકી
અને વળી એજ શબ્દ બને
સીડી પતન કેરી”
એટલા માટે જ આપની વાત સાચી છેઆપણા દ્વારા લખાતો દરેક શબ્દ એ આપણી જવાબદારી છે.
LikeLiked by 3 people
નીલમબેન આપે સરસ વાત કરી. શબ્દમાં કેટલી બધી તાકાત શબ્દ મારી પણ શકે,્તારી શકે કે બાળી કે ઠારી પણ શકે
શબ્દનો સમુચિત ઉપયોગ ઍજ એની સાચી તાકાત.
શબ્દ વિશે મારા ભાવો મે અછાંદસ કાવ્યમાં દર્શાવેલ અહીં લખુ
આ તો શબ્દોની રમત
હાલો સાથે રમીએ રમત
કદીક કર્ણ પ્રિય મીઠા મધુરા
કદીક હોય કડવા ખાટા અધુરા
મનની કડવાશ ભૂલી, મીઠાશ ભરીએ
સાથે સૌ ખેલદીલીથી રમીએ;
આ તો શબ્દોની રમત…
વિવેક, વિચારે શબ્દ બોલાય
ઉગ્રતાના તાપ શાંત થાય
રમત સાથે રમતા રહીએ રમતા રહીએ
આ તો શબ્દોની રમત….
કોઈક વાર કોઈ શબ્દ એવા બોલાય જાય અને યુધ્ધનું કારણ બની જાય.
દ્રૌપદી એ બોલેલા શબ્દો ” આંધળાના આંધળા ” મહાભારત યુધ્ધનું કારણ બન્યા.
દરેક શબ્દ એ આપણી જવાબદારી.
LikeLiked by 3 people
આપની વાત -‘ શબ્દ તો છે અંતરનો નાદ, અખિલાઇ સંગ નાતોપની ‘
અમારો અનુભવ- ॐ કાર શબ્દમાં ખૂબજ તાકાત છે. ॐ એ પરમાત્મા રૂપી શબ્દ છે. તેનાથી આત્મવિશ્વાસ વધે છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
‘કેવી હશે એ શબ્દોની તાકાત ? …યાદ આવે સ્વામી વિવેકાનંદ..
તાકાત શબ્દોમાં નાખો, અવાજમાં નહી.
કારણ કે,ખેતી વરસાદથી ઊગે છે, પુરથી નહી .
શું સપના હશે એ ગરીબ ના…..! જેનો શ્વાસ પણ ફુગ્ગા માં ભરાઇ ને વેચાય છે…!
રડ્યા વગર તો ડુંગળી પણ નથી કપાતી સાહેબ…
આતો જીદંગી છે…. કેમ કપાય…?
“જીવન ની શરૂઆત
આપણા રડવા થી થાય છે અને જીવન નો અંત
બીજાના રડવા થી થાય છે”,
જો બની શકે તો “શરૂઆત અને અંત વચ્ચે
ના સમય ને ભરપુર હાસ્ય થી ભરી દો “….
દિવસ માં એકવાર પોતાની જાત સાથે વાત કરો, નહીંતર તમે દૂનિયા ના સૌથી બૂદ્મિશાળી માનવી સાથે વાત કરવાની તક ગુમાવી દેશો…
………….
અમેરિકાની વાત અમે ઘરડા લોકોને લઈને ઘણા ઘરમાં નાના બાળકોની સાથે ગુજરાતીમાં જ વાત કરવાની ટેવ પાડવામાં આવે છે અને બાળકો અષ્ટપષ્ટ ગુજરાતી શબ્દો બોલી શકે છે, પરંતુ એમની પેઢીનું શું?
LikeLiked by 2 people