૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017
પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.
Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
જેમ જેમ પત્રશ્રેણી આગળ વધતી જાય છે તેમ તેમ, તમે બન્ને સખીઓના વિચારોની પરિપક્વતા દેખાય છે.
નવીન બેન્કર
LikeLiked by 2 people
આપના જેવા વડિલોના આશીર્વાદ.
પ્રોત્સાહન માટે આભાર, નવિનભાઈ.
LikeLiked by 1 person
શરુઆતનું શારીરિક આકર્ષણ રોજીંદુ થયા પછી પણ જીંદગી મીઠ્ઠી લાગે અને ઐક્યતા વધે તેને હું તો પ્રેમ કહું.
PREM NI PARIBHASHA NU KHUBJ SUNDER VARNAN.
આપણને તો ભાઈ, ભરપૂર જીવવાની પ્યાસ છે. ઈન્દ્રિયો એનું કામ કરે, મન એનું કામ કરે અને અંતરમન થનગનતું રહે ANE AAVA PATRO SADAY VANCHATA RAHIYE ANE MAN PRAFULLAT RAHE –
TEVI ISHAVAR NE PRARTHANA.
LikeLiked by 2 people
આપની પ્રાર્થનામાં અમે પણ જોડાઈયે છીએ, વસંતભાઈ..
LikeLiked by 1 person
નવિનભાઈ સાથે હું સંમત થાઉ છું.
LikeLiked by 1 person
Thanks,Chimanbhai.
LikeLike
આભાર ચમનભાઈ.
LikeLike
Mane to Nhanalalnu “jaya jayant”natak yaad aavi gayu, eni uttam pankti——–,
” Sneh lagnani vidhavane pun: lagna samu pap nathi—(ane )
Deh lagnani vidhavane pun: pagna samu punya nathi.”
LikeLiked by 1 person
Anilaben, yes…It is very true.
LikeLike
‘જયા જયંત’ની યાદ અપાવી માટે ધન્યવાદ. અહીં તો સ્નેહ લગ્ન પછી વિધવા થયા પહેલા જ બીજાના પ્રેમમાં પડે તેને માટે લખવા માટે સારું છે સ્વ.ન્હાનાલાલ જીવિત નથી. અને પ્રેમ લગ્નને નામે દેહ લગ્ન કર્યા હોય તેને શં કહેવું?
પ્રતિભાવો આપી અમારો ઉત્સાહ વધારવા માટે ધન્યવાદ અનીલાબેન.
LikeLiked by 1 person
mazaa aavi –huratinI vaato ચાપુચપટી આપી મેલવાનું, હમજ્યાને?
LikeLike
વિજયભાઈ, આ રીતે ક્યારેક સુરતી નજરાણું ધરતી રહીશ. પ્રોત્સાહન માટે ધન્યવાદ.
LikeLike
મને ખબર નથી કે પત્ર લેખનનો સમાવેશ સોળ કળાઓમાં થાય છે કે નહીં. પરંતુ પત્રલેખન એક કળા સમકક્ષતો જરુર છે. પત્રલેખન આજના યુગમાં વિસરાતી કળા છે અને આપ આ કળાને અહીં જીવંત રાખી રહ્યા છો. ખુબ સુંદર ભાવવાહી પત્ર લેખન અને માર્ગદર્શક પણ.
પ્રેમ”, અંગે મારી સમજ છે કે પ્રેમમય બની શકાય છે, પણ પ્રેમ કરી શકાતો નથી. ફુલ સુગંધથી ભરાય પછી આપોઆપ તે પ્રસરે છે બસ તેમ જ. પણ આપણે જે ને પ્રેમ સમજીએ છીએ તે મોટાભાગે પ્રેમનુ પ્રતિબીંબ કે છાયા માત્ર હોય છે. જરા અમથુ સ્પંદન કે પ્રકાશ અને વિખરાઈ જાય. પરંતુ પ્રતિબીંબ પણ પ્યારું હોય છે. કમસે કમ થોડી ઝલકતો મળે જ છે.
LikeLiked by 1 person
સાચી વાત છે તમારી શરદભાઈ, કાગળ અને પેનની જગ્યા ‘Microsoft programmes’ લીધી છે પરંતુ અભિવ્યક્તિ માટે લખવું જ પડે-માત્ર બોલીને કહેવામાં ઘણી મર્યાદા આવી જાય. અને હવે emailને લીધે થોડી મિનિટમાં પત્ર પહોંચાડી શકાય છે એ ટેકનોલોજીની બલિહારી.
હવે પ્રેમ વિષે દરેક જણ વ્યાખ્યા કરે પોતાના અનુભવ અને સમજણ અનુસાર. આપનો એ વિષેના અભિપ્રાય સાથે સહમત થાઉં છું.
વાંચીને પ્રતિભાવો આપવા માટે ધન્યવાદ
LikeLiked by 2 people
નીનાબેન,
આજના તમારી આજની પત્રશ્રેણીમાં બે વાત ખુબ ગમી. એક તો ….ઇન્દ્રિયો ભલેને એનું કામ કરે પણ જો જીવવાની ભરપૂર આસ અને પ્યાસ હોય અને એના માટે અંતરમન થનગનતું રહે તો એનાથી વિશેષ શું જોઇએ? મન સાબૂત હોય તો લીલા પાંદડાના ફુવારા જેવા ઝાડ બનવાનું કદાચ સરળ બની જાય.
સાવ સાચુ…
અને પ્રેમની પહેલી શરત પણ ગમી. કે જેને માટે પ્રેમ જાગ્યો તે વ્યક્તિ જેવી છે તેવી જ સ્વીકારવાની. એના સઘળા ગુણો અને અવગુણો સાથે.
આપણે ય ક્યાં સર્વગુણ સંપન્ન હોઇએ છીએ? તો સામી વ્યક્તિ પાસે આપણે જે ઇચ્છીએ એ જ મળે એવી અપેક્ષા રાખ્યા વગર કેમ ન સ્વીકારી શકીએ?
દરેક પત્રમાં આગલા પત્રના અનુસંધાનને પકડીને શરૂ થતી વાત પણ નવો જ સૂર પ્રગટાવે છે. આ પત્રશ્રેણી તો પત્રલેખનનું સીમા ચિન્હ બની રહે એવી છે.
LikeLiked by 2 people
આવા પ્રતિભાવો મળતા રહે તો લખવાનો થનગનાટ વધે જ ને રાજુલબેન પછી આ પત્રશ્રેણી પત્રલેખનનું સીમા ચિન્હ બને તો ભલે અને ન બને તોય આપ સૌ જેવા વાચકો કયા મળશે અમને?
ખૂબ ખૂબ આભાર.
નયના
LikeLiked by 1 person
પિંગબેક: પત્ર-૨૬ | nijanandblog