૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017

પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.

Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
wah what an answer!
LikeLike
ગજબની મીઠાશ છે …
“પૂછે છે રાધા…” પૂછે કાં રાધા…”
અને અંતે કૃષ્ણને જવાબ સૂઝી જાય છેઃ
“શ્યામ રંગ શ્યામ સંગ, દિસત એકાકાર !!!”
પૂછે છે…
પૂછે કાં…
પૂછ ના, પૂછ ના….
શ્યામ રંગ શ્યામ સંગ…
શબ્દોની પુનરાવૃત્તિ અને પસંદગી, વાહ.
LikeLike
બહુત ખૂબ…મને પ્રિયકાન્ત મણિયારનું ગીત સાંભરી ગયું-અા નભ ઝૂક્યું તે કાનજી…ચાંદની તે રાધા રે. ખૂબ સરસ ગીત મારા અનેકગણા
દિલી અભિનંદન
LikeLike
વાહ સરસ સંવાદ….ગમી ગયું આ વહાલું ગીત
LikeLike
વાહ, સરસ. છેલ્લી લિટી સૌથી શિરમોર–શ્યામ રંગ શ્યામ સંગ, દિસત એકાકાર !!!
LikeLike
મને જૂની રંગભૂમિનું એક ગીત યાદ આવી ગયું. ‘ એક દિ’ રાધા કૃષ્ણને જઈને કહે, શું કહે ? કે નયનોમાં હું છું, હૈયામાં તુ છે’ પછી આપના કાવ્યની જેમ જ દરેક ફકરે પુનરોક્તિ થયા કરે. જુદા જુદા સવાલો અને જુદા જુદા જવાબો. પણ અંતે તો ‘ નયનોમાં હું છું, હૈયામાં તું છે’ આ જરા આડવાત થઇ ગઈ.
કાવ્ય ખુબ સરસ છે. કલ્પના પણ સુંદર છે. ગાવું પણ ગમે એવું છે.
પણ…મને લાગે છે કે તમે કવિઓએ, રાધા અને કૃષ્ણના પ્રેમની કલ્પિત કથાઓને આવા કાવ્યોથી ગ્લોરીફાય કરી મૂકી છે. જેમ જેમ આવા કાવ્યો વાંચું છું તેમ તેમ મને કૃષ્ણમાં દેવત્વ નથી દેખાતું. પરનારીને પ્રીત કરનારો અને લગ્નેતર સંબંધોમાં રાચનારો એક રસિક પણ સામાન્ય પુરુષ જ દેખાય છે. મારી વાત ગુણવંત શાહ કે સ્વ. સુરેશ દલાલ જેવાને નથી ગમી. ઘણાં ધર્મપ્રેમી લોકોને ય નથી ગમતી. એ હું જાણું છું. અલૌકિકતા અને દિવ્યપ્રેમ ને એવા બધા શબ્દો મને સ્પર્શતા નથી.
નવીન બેન્કર.
LikeLike
નવીનભાઈ,
પોસ્ટ મોર્ટમ કરશો તો કદાચ કૃષ્ણમાં કંઈ નહીં બચે. એની બાળલીલા, રાસલીલા, મુત્સદીગીરી…. બધું જ એક નાનું બીજ વિકસીને ઝાડ બન્યું હોય તેવું છે.
તમે કહો છો તેવા કોઈ પણ કારણ વિના મને પણ કૃષ્ણ ગમે છે (અને તેમ છતાં તમારી કૉમેન્ટમાં ન અમવા જેવું પણ કંઈ નથી, કારણ કે તમે સાચા છો).
પણ ફરી – મને કૃષ્ણ ગમે છે…”એ જી, મમતા મરે નહીં એનું મારે શું રે કરવું…”
મને ખબર છે કે કૃષ્ણ નહીં હોય અથવા આપણી કલ્પનામાં છે તેવો કોઈ કૃષ્ણ નહીં હોય. કોઈની આસપાસ કથાઓ વણાતી ગઈ હોય. તેમ છતાં મન થાય છે કે ભાલકા પાસે આર્ક્યોલૉજિક્લ ડિપાર્ટમેન્ટ ખોદકામ કરે અને ત્યાંથી કોઈ ઘૂંટણ પર બીજો પગ ટેકવીને બેઠાં બેઠાં મૃત્યુ પામ્યો હોય એવું કોઈ અશ્મિ મળી આવે…! વિચારોને કોણ રોકે.
બાકી શ્રી ગુણવંત શાહને તમારા વિચારો ન ગમ્યા તે જાણીને તમને અભિનંદન આપવાનું મન થાય છે !
LikeLike
દેવિકાબેન, તમે કાયમ કાવ્યમાં લાવો કંઈક નવિનતા એથી જાણવાનું મળે, વાંચવાનું મળે એજ મારા માટે તો બસ છે. પ્રયોગો કરતા રહો અને પિરસતા રહો બસ એ જ,
શુભેચ્છા સાથે,
‘ચમન’
LikeLike
સુરેશભાઇ દલાલની આ વાત સાવ સાચી છે ” અગર જો કૃષ્ણ થયા હોય તો આના જેવી જગતમાં કોઇ અદભૂત ઘટના નથી અને ધારી લો કે, નથી થયા તો એના જેવી કોઇ અદભૂત કલ્પના નથી”
અને કૃષ્ણની આસપાસ રચાયેલી સમગ્ર સૃષ્ટી ય એટલી અદભૂત છે કે ક્યારેય પણ કૃષ્ણ પર રચાયેલી રચના પણ એટલી જ અદભૂત બની જાય છે.
રાધા કૃષ્ણ પર સદીઓથી લખાતુ આવ્યુ છે અને હજુ ય લખાતુ રહેશે અને તેમ છતાં આજે પણ એ કલ્પના મનને અને હ્રદયને સ્પર્શી જ જાય છે.
કાનાનો જવાબ ખુબ સુંદર છે.
LikeLike
Reblogged this on પ્રતિલિપિ and commented:
એક અલગારો સંવાદ
LikeLike