તો કેવું સારું…….

ભૂલી જવાની વાતો યાદ ન રહે તો કેવું સારું,
            યાદ રાખવાની વાતો ન ભૂલાય તો કેવું સારું. 

પાનખર મહીં કદીક ક્યાંક વસંત ખીલે ને,
            અમાસની રાતે ચાંદ ક્યાંક દેખાય તો કેવું સારું.

ઝાડ પર માળો કરતા પંખીને ઉડતા ઉડતા,
            રાત પડે આભલે શયન મળે તો કેવું સારું.

સંગેમરમરના પત્થરને કદી વાચા ફૂટે ને,
          મુમતાઝ  થઇ ઉભી કદી તાજ જુએ તો કેવું સારુ.

 માનવમાં કદીક કદીક દેવત્વ ઉભરે ને, 
           ઇશ્વર કદી માનવ બની થોડું શ્વસે તો કેવું સારું.

9 Responses to “તો કેવું સારું…….”

  1. vilas bhonde Says:

    vah vaha
    last stanza superb

  2. વિશ્વદીપ બારડ Says:

    માનવમાં કદીક કદીક દેવત્વ ઉભરે ને,
    ઇશ્વર કદી માનવ બની થોડું શ્વસે તો કેવું સારું.
    very nice!

  3. vijayshah Says:

    ghani saras kalpanao

  4. 'ISHQ'PALANPURI Says:

    saras rachana thai 6e abhinandan!! keep it up & up

  5. sush Says:

    ભૂલી જવાની વાતો યાદ ન રહે તો કેવું સારું,
    યાદ રાખવાની વાતો ન ભૂલાય તો કેવું સારું.

    Bahu j Saras.

  6. Sangita Says:

    I started copying the lines I liked in this poem and realized I will be copying the whole poem here.

    Very nice!

  7. પંચમ શુક્લ Says:

    સરસ વાત.

  8. shamili Says:

    KHUB J SARAS RACHANA.

  9. ghanshyam vaghasiya Says:

    યાદ રાખવાની વાતો ન ભૂલાય તો કેવું સારું
    thanks.

Leave a Reply